• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Sharad Purnima 2024: શરદ પૂર્ણિમાનું શું છે મહત્વ ? જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

Sharad Purnima 2024: શરદ પૂર્ણિમાનું શું છે મહત્વ ? જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

05:36 PM October 11, 2024 Admin Share on WhatsApp

અશ્વિન માસની પૂનમને શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂનમની રાતે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર ધન અને અનાજની વર્ષા કરે છે.



Sharad Purnima 2024 Pooja: હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોય છે. હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાની રાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે. આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે અને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવાની સાથે દૂધ પૌઆ ચાંદની રાતે તૈયાર કરીને રાખવામાં આવે છે. આ રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રના કિરણો દૂધ પૌઆમાં અમૃત ઓગાળી દે છે, જે ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. આ રાત્રે ચંદ્રમાથી અમૃત વર્ષા થાય છે, જે તમામ જીવોને સ્વસ્થ અને દીર્ઘાયુ બનાવે છે.

► શરદ પૂર્ણિમા મુહૂર્ત (Sharad Purnima Muhurt)

શરદ પૂર્ણિમાના દિવસે સાંજે 5.05 કલાકે ચંદ્રોદય થશે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં ખુલ્લા આકાશ નીચે દૂધ પૌઆ રાખવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌઆ રાખવાનો સમય રાત્રે 08.40 વાગ્યાનો છે.

sharad purnima 2024 tithi poojan shubh muhurat puja vidhi kheer significance , Sharad Purnima 2024: શરદ પૂર્ણિમાનું શું છે મહત્વ ? જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

► શરદ પૂર્ણિમા પૂજા ( Sharad Purnima Puja)

• શરદ પૂર્ણિમાની સાંજે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો

• ઘર સાફ કરો અને ઘીનો દીવો કરો.

• એક દીવો પ્રગટાવો અને મા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્રની સામે પોસ્ટ પર ધૂપ કરો.

• ચાંદનીની રાત્રે દૂધ પૌઆ બનાવો અને દેવી લક્ષ્મીને અર્પણ કરો.

• ચંદ્રને જળ અર્પણ કરો.

• દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરો.

► શરદ પૂનમની રાત્રે આપણે ખીર કેમ રાખીએ છીએ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શરદ પૂનમની રાત્રે ચંદ્ર 16 કળાઓથી યુક્ત હોય છે અને તે રાત્રે અમૃતનો વરસાદ થાય છે. ચંદ્રના કિરણોમાં ઔષધીય ગુણ હોય છે, જે શીતળતા પણ પ્રદાન કરે છે. આ જ કારણથી શરદ પૂનમની રાત્રે ખીર તૈયાર કરીને થોડો સમય ચંદ્રની રોશનીમાં રાખવામાં આવે છે, જેથી ચંદ્રના કિરણોને કારણે તેમાં ઔષધીય ગુણો મળે છે. તેને ખાવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તમામ પ્રકારની બીમારીઓથી રાહત મળે છે.

► શરદ પૂનમનું મહત્ત્વ

એવું માનવામાં આવે છે કે શરદ પૂનમના દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવાની સાથે ચાંદની રાતે ખીર તૈયાર કરીને રાખવામાં આવે છે. આ રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર ધન અને અનાજની વર્ષા કરે છે. આ રાત્રે ચંદ્રમાંથી અમૃત વર્ષા થાય છે, જે તમામ જીવોને સ્વસ્થ બનાવે છે અને દીર્ઘાયુ આપે છે. શરદ પૂર્ણિમાની ચાંદની રાતમાં ચંદ્રના પ્રકાશમાં ખીર રાખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રના કિરણો ખીરમાં અમૃત ઓગાળી દે છે, જે ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.


(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , sharad purnima 2024 tithi poojan shubh muhurat puja vidhi kheer significance , Sharad Purnima 2024: શરદ પૂર્ણિમાનું શું છે મહત્વ ? જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us